Brahma Muhurat: બ્રહ્મહૂર્તમાં આંખ ખુલી જવી એ પણ છે એક સંકેત, મનાય છે ભગવાનનો શુભ સંદેશ.
Brahma Muhurat: દિવસભરના થાકેલા વ્યક્તિ સારી ઊંઘ લેવા માટે તમામ પ્રયત્નો કરતા હોય છે. પરફેક્ટ બેડથી લઈને રૂમના ટેમ્પરેચરને કંટ્રોલ સુધી તે દરેક પ્રયત્નો કરી પોતાને પૂરતી અને સારી ઊંઘ મળી રહે તેના પ્રયાસો કરતા હોય છે. જેથી તે સારી રીતે સૂઈ શકે અને બીજા દિવસે તાજગીથી જાગી શકે. જોકે ઘણી વખત લોકો ખૂબ વહેલા … Read more