Mahashivratri 2024: મહાશિવરાત્રી 2024 ના શુભ મુહૂર્ત જાણો.

Mahashivratri 2024: મહાશિવરાત્રી 2024 ના શુભ મુહૂર્ત જાણો: શિવભક્તોનો સૌથી મોટો તહેવાર એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીને ભોળાનાથ ના આશીર્વાદ મેળવવા માટે ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસે શિવ ભક્તો શિવમય બની જાય છે. શિવની ભક્તિમાં ઓત પર્વત થઈ જાય છે, શિવાલયોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડતા હોય છે, ત્યારે મહાશિવરાત્રી થોડા દિવસોમાં જ આવી રહી … Read more