પીએમ વિશ્વકર્મા યોજના
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી એ દેશના કૌશલ્ય શ્રમિકો માટે એક નવી નાણાકીય સહાયની યોજના જાહેર કરી છે પીએમ વિશ્વકર્મા યોજના નું પ્રારંભ સ્વતંત્ર દિવસ પ્રસંગે 15મી ઓગસ્ટ 2023 થી કરવામાં આવ્યો છે આ યોજનાનો સંપૂર્ણ નામ પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના છે સ્વાતંત્ર દિનને લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ જણાવ્યું … Read more