WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જૂન મહિનામાં તમને કેટલો અનાજનો જથ્થો મળશે જાણો વિગત

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, જૂન 2023 માં કેટલું અનાજ મળશે જાણો વિગત: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ રાજ્યના 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારક કુટુંબોની 3.50 કરોડ જન સંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જુન 2023 માસનો વિનામૂલ્ય અનાજ નો વિતરણ તથા રાજ્ય સરકારને તુવેર દાળ ચણાદાળ ખાંડ તથા મીઠાના રાહત દરના સંબંધીત યોજનાઓની અગત્યની જાણકારી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે.

જૂન 2023 માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મળવા પાત્ર અનાજના જથ્થાની વિગત

અનાજ કેટેગરીભાવ
ઘઉંઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 15 કિ.ગ્રા. વિનામૂલ્યે
ઘઉંઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 2 કિ.ગ્રા. વિનામૂલ્યે
ચોખાઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 20 કિ.ગ્રા. વિનામૂલ્યે
ઘઉંઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 3 કિ.ગ્રા. વિનામૂલ્યે

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના.

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જુન 2023 માસમાં લાભાર્થીઓને રાહત દરે મળવાપાત્ર અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થાને વિગત નીચે મુજબ છે

અનાજકેટેગરીમળવાપાત્ર જથ્થોભાવ
તુવેરદાળN.F.S.A. રેશનકાર્ડ ધારકો (અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો)કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.50 રૂપિયા
ચણાN.F.S.A. રેશનકાર્ડ ધારકો (અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો)કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.30 રૂપિયા
ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટ (મીઠું)અંત્યોદય કુટુંબો, અગ્રતા ધરાવતા કુટુંબો અને બીપીએલ કુટુંબો કાર્ડકાર્ડ દીઠ 1 કિ.ગ્રા.1 રૂપિયા
ખાંડઅંત્યોદય કુટુંબો3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.
(3 થી વધુ વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.)
15 રૂપિયા
ખાંડબીપીએલ કુટુંબોવ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા22 રૂપિયા

My ration મોબાઈલ એપ્લિકેશન

દરેક લાભાર્થીને માયરાસન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ખાસ વિનંતી છે આ એપ્લિકેશનથી આપને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો વિતરણનો ભાવ મેળવેલ જથ્થો ઓનલાઇન રીસીપ વગેરે તમામ માહિતી મેળવી શકાશે કોઈપણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો આ એપ્લિકેશનના માધ્યમથી તેમજ www.ipds.gujarat.gov.in પોર્ટલ પરથી જાણી શકે છે, જેમાં કોઈપણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાને વિગતો તપાસવા માટે www.ipds.gujarat.gov.in પોર્ટલ પર ક્લિક કરતા “મળવા પાત્ર જથ્થા” ઓપ્શન પર ક્લિક કરીને “રેશનકાર્ડ નંબર” દાખલ કરીને જાણી શકાય છે. આમ તમને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગત વિતરણ નો ભાવ તમને મળેલો અનાજનો જથ્થો અને રીતે વગેરે તમે આ પોર્ટલના માધ્યમથી જાણી શકો છો ઉપરાંત માય રાસન મોબાઇલ એપ્લિકેશન ની મદદ થી પણ જાણી શકો છો આ એપ્લિકેશનની મદદથી આપનો મોબાઈલ નંબર રેશનકાર્ડ સાથે સીડ કરાવી શકો છો.

લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઇન ના નંબર 1800-233-5500, 1967, 14445 તેમજ “my ration” મોબાઇલ એપ્લિકેશન દ્વારા નોંધાવી શકે છે.

અગત્યની લીંક

My Ration મોબાઈલ એપ્લિકેશન માટેઅહીં ક્લિક કરો
તમને મળવા પાત્ર અનાજ નો જથ્થો ઓનલાઈન જાણવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

Leave a Comment