WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પીએમ વિશ્વકર્મા યોજના ઓનલાઇન અરજી શરૂ

પીએમ વિશ્વકર્મા યોજના ઓનલાઇન અરજી શરૂ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી એ દેશના કૌશલ્ય શ્રમિકો માટે એક નવી નાણાકીય સહાયની યોજના જાહેર કરી છે પીએમ વિશ્વકર્મા યોજના નું પ્રારંભ સ્વતંત્ર દિવસ પ્રસંગે 15મી ઓગસ્ટ 2023 થી કરવામાં આવ્યો છે

આ યોજનાનો સંપૂર્ણ નામ પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના છે સ્વાતંત્ર દિનને લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ જણાવ્યું હતું કે આ યોજના રૂપિયા 13 15000 કરોડના બજેટ સાથે વિશ્વકર્મા જયંતી નિમિત્તે શરૂ કરવામાં આવશે

મુખ્ય હેતુ

વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ ઘણાકારો કારીગરો અને નાના ધંધાર્થીઓને નાણાકીય સહાય આપી તેના બિઝનેસની વૃદ્ધિમાં મદદ કરવાનો છે

કેન્દ્રના પ્રધાનમંત્રી મંડળ એ 16 ઓગસ્ટે આ યોજનાને ₹13,000 કરોડના બજેટ સાથે મંજૂરી આપી હતી આ યોજના 2023 24 થી 2017 28 એમ પાંચ વર્ષ સુધી લાગુ કરવામાં આવી છે

કલાકારો વધારે ગુણવત્તા યુક્ત પ્રોડક્ટ અને સર્વિસિસ આપે તેવું કરવાનો આ યોજનાનો ઉદ્દેશ્ય પણ છે આ યોજના મારફતે કારીગરો અને કડાકારોને દેશભરના અને વિશ્વના મોટા બિઝનેસ નેટવર્ક સાથે જોડવામાં આવશે.

યોજનાનો લાભ

આ યોજના હેઠળ કારીગરો અને કલાકારોને સર્ટિફિકેટ અને ઓળખ પુત્રો આપવામાં આવશે આ યોજના હેઠળ લક્ષ્યાંકિત લાભાર્થીઓને કોલેટરલ ફ્રી એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ લોનના રૂપમાં નાણાકીય સહાય આપવામાં આવશે

તેમને પ્રથમ તબક્કામાં રૂપિયા એક લાખ સુધીની લોન મળશે અને તેની ચુકવણી કરી આપશે પછી તેઓ વ્યાજના રાહત દરે ₹2,00,000 સુધીની લોન મેળવવાને પાત્ર બનશે લાભાર્થીઓ પાસેથી લોન પેટે વસૂલવાપાત્ર વ્યાજનો રાહત દર પાંચ ટકા નક્કી કરવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા વ્યાજ છૂટની સીમા 8% સુધીની હશે અને તે બેંકોને અગ્રીમ સ્વરૂપે પ્રદાન કરવામાં આવશે

આ યોજનાનો લાભ કોને મળશે

પીએમ વિશ્વકર્મા યોજના નો લાભ સમગ્ર દેશના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના કારીગરો તથા કલાકારોને મળશે

નીચે મુજબના 18 પરંપરાગત વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોને શરૂઆતમાં તેનો લાભ મળશે.

  • સુથાર
  • સુવર્ણાકાર
  • કુંભાર
  • શિલ્પકાર
  • મોચી
  • કડિયા
  • કાથીનું કામ કરતા વણકરો
  • વાસના કલાકારો
  • સાદડી સાવરણીના ઉત્પાદકો
  • પરંપરાગત રમકડાના ઉત્પાદકો
  • વાણંદ
  • ધોબી
  • માળી
  • દરજી
  • માછીમારીની ઝાળ ના નિર્માતાઓ
  • હોળી નિર્માતાઓ
  • શસ્ત્ર અસ્ત્ર ઉત્પાદકો
  • લુહાર
  • તાળા બનાવતા લોકો
  • હથોડી તથા ટુલ કીટના નિર્માતાઓ

पीएम विश्वकर्मा सिलाई मशीन योजना के लिए आवेदन कैसे करे?

  • यदि आप इस योजना के लिए आवेदन करना चाहते है तो इसके लिए सर्वप्रथम आपको योजना की आधिकारिक वेबसाइट https://pmvishwakarma.gov.in/ पर जाना होगा।
  • अब इसके बाद वेबसाइट के होमपेज पर मौजूद बेनिफिशियरी लॉगिन या एप्लीकेंट के विकल्प पर क्लिक करना है।
  • लॉगिन करने के बाद आपको ऑनलाइन अप्लाई के विकल्प पर क्लिक करना है जिसके बाद एक नया पृष्ठ खुल जायेगा।
  • अब आवेदन पत्र के प्रश्न में पूछे गए संपूर्ण जानकारी को सही सही दर्ज करे।
  • फिर आवश्यक दस्तावेजों को स्कैक करके अपलोड कर दे। सभी जानकारी दर्ज करके के बाद अंत में सबमिट विकल्प पर क्लिक करे।
  • सबमिट विकल्प पर क्लिक करते ही पीएम विश्वकर्मा फ्री सिलाई मशीन योजना के अंतर्गत आपका आवेदन सफलतापूर्वक जमा हो जाएगा।

Important links

ओफीसीयल साइट पर जाने के लिए यहां क्लिक करे

राजीस्ट्रेशन कैसे करें जानने के लिए यहां क्लिक करे

राजीस्ट्रेशन करने के लिए यहां क्लिक करे

બીજા કયા કયા લાભ મળવા પાત્ર થશે

” કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું પરંપરાગત કૌશલ્ય અને નિખારવા અને એ સંબંધી યોગ્ય તાલીમની તકો ઉપલબ્ધ કરાવવા સ્કેલ અપગ્રેડેશન પ્રદાન કરવું એ આ યોજનાનો બીજો મુખ્ય ઉદ્દેશ્ય છે” કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું પરંપરાગત કૌશલ્ય અને નિખારવા અને એ સંબંધી યોગ્ય તાલીમની તકો ઉપલબ્ધ કરાવવા સ્કેલ અપગ્રેડેશન પ્રદાન કરવું એ આ યોજનાનો બીજો મુખ્ય ઉદ્દેશ્ય છે.

કારીગરોને મૂળભૂત તથા આધુનિક સ્તરની તાલીમ આપવામાં આવશે તાલીમાર્થીઓને તાલીમના સમયગાળા દરમિયાન દૈનિક સહાય તરીકે રૂપિયા 500 આપવામાં આવશે અને જરૂરી સાધનો ખરીદવા માટે રૂપિયા 15000 સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે

આ યોજના હેઠળ પ્રથમ વર્ષમાં પાંચ લાખ પરિવારોને આવરી લેવાનું લક્ષ્ય છે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન 30 લાખ કારીગર પરિવારને યોજનાનો લાભ મળશે

અરજી કેવી રીતે કરવી

  • પીએમ વિશ્વકર્મા યોજના નો પ્રારંભ 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતી થી થશે
  • આ યોજના વિશે વિગતવાર માહિતી અને અરજી કરવાની પ્રક્રિયા વિશેની વિગત વેબસાઈટ https://pmvishwakarma.gov.in/ પર અપડેટ કરવામાં આવી છે
  • અત્યારે સુધીમાં કુલ 11,321 લોકો અરજી કરી ચૂક્યા છે અને પ્રથમ તબક્કાની વેરિફિકેશન પ્રક્રિયા શરૂ થવાની બાકી છે

સરકારની વેબસાઈટ પરની માહિતી અનુસાર યોજના માટે નોંધણી નીચે મુજબ કરી શકાશે

મોબાઈલ અને આધાર વેરીફીકેશન કારીગરે મોબાઈલ ઓથેન્ટિકેશન અને આધાર ઇ કેવાયસી કરાવવાનું રહેશે
રજીસ્ટ્રેશન ફોર્મ કારીગરે રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને અરજી સુપ્રત કરવાની રહેશે લાભાર્થીઓને નોંધણી ગ્રામ પંચાયત તથા શહેર નગરપાલિકાઓના સ્તરે કોમન સર્વિસ સેન્ટર દ્વારા તેમજ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી દ્વારા પણ કરવામાં આવશે
પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ કારીગરે પીએમ વિશ્વકર્મા ડિજિટલ ઓળખ પત્ર અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે
આખરે કારીગરે તેની કાર્યકુશળતાના આધારે યોજનાના ઘટકો માટે અરજી કરવાની રહેશે સરકારી વેબસાઈટ પર જણાવ્યા મુજબ લાભાર્થીઓ અડધી શુભ પ્રાપ્ત કરે એ પછી ત્રણ તબક્કાનું વેરિફિકેશન કરવામાં આવશે તે નિયમ અનુસાર હશે તો પીએમ વિશ્વકર્મા યોજના માટે નોંધણી કરવામાં આવશે.

અગત્યની લીંક

વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

તમારા દરેક સોશિયલ મીડિયા ગ્રુપમાં આ મેસેજ વધુને વધુ આગળ શેર કરવા એક વિનંતી છે.

Leave a Comment